સરકારના મોટા ખુલાસા બાદ યુરિયા ખાતર અંગેની અફવાઓ(Shortage Of Fertilizer) સામે ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે.

Shortage Of Fertilizer

Shortage Of Fertilizer:- રાજ્યમાં ખાતરની અછત હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ કૃષિ મંત્રીએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરી યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો જળવાઈ રહે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં યુરિયા ખાતરની અછતની(Shortage Of Fertilizer) ચર્ચા વચ્ચે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્થિતિને લઈને મોટું નિવેદન … Read more